માણસ ઊધઈ અને લાકડું

ઘણા કહે છે માણસ માણસ નથી રહ્યો. માણસની માણસાઈ મરી પરવારી છે. માણસ લાગણી હીન નથી રહ્યો. તેની સંવેદના સૂકાઈ ગઈ છે. ચંન્દ્ર ઉપર પડાવ નાખનારો માણસ માણસ નાદિલ સુધી પહોંચવામાં અસમર્થ રહ્યો છે. કારણ શું? કોણ તેને કોરી ખાય છે. જવાબ એક જ છે ઇર્ષા અને અહંકાર ની ઉધઇ. વેરઝેરનું ભૂત તેને વળગ્યું છે. … વાંચન ચાલુ રાખો માણસ ઊધઈ અને લાકડું